
![]() |
| પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી તેનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા અમારી શાળાના બાળકો...... |
તમારો જવાબ અમને ખબર છે.....પહેલા લોકો કહેતાં અને આજે પણ ઘણીવાર કહેવામાં આવે છે કે ભણ્યાં છે પણ ગણ્યાં નથી.....આવી જૂની કહેવતો બોલાતી હતી.... અમારી શાળાના બાળકો દ્વારા પ્રાણી પ્રત્યે દયા રાખવી જેનું ઉત્તમ દ્રષ્ટાંત પુરું પાડતા શાળાનાં બાળકો......ભુપેંદ્રસિંહ, બાદલસિંહ અને પંકજસિંહ


No comments:
Post a Comment