Saturday, 13 August 2022

'હર ઘર તિરંગા કાર્યક્રમ - આઝાદી અમૃત મહોત્સવ '

           આપણા ભારતની આઝાદીના 75 વર્ષ અનુંસંધાને દેશભરમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી શાળામાં પણ આ કાર્યક્રમ અન્વયે ' હર ઘર તિરંગા ' કાર્યક્રમની ઉજવણી ખૂબ ઉલ્લાસ પૂર્વક કરવા આવી...


                                           

























No comments: